સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ?

હિમીકરણ
નિર્જલીકરણ
રાસાયણિક સંરક્ષણ
વરાળથી બાફવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?

પૃષ્ઠતાણ
પ્રવાહીને કદ હોય છે.
દબનીયતા
કેશાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP