સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

નાગાર્જુન
આર્યભટ્ટ
વરાહમિહિર
કણદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. જયંત નાર્સીકર
ડૉ. મેઘનાથ સહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP