Talati Practice MCQ Part - 7 સંસદે 52મા બંધારણીય સુધારા દ્વારા કયા વર્ષ સુધી તેને બેઠકો સ્થગિત કરી દીધી છે ? 2028 2027 2025 2026 2028 2027 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વર્તુળ □ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB=5, BC=8, CD=6 હોય તો AD શોધો. 5 8 3 6 5 8 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈનોનો રવાડીનો મેળો કયાં યોજાય છે ? જેસાવાડા સંતરામપુર મોઢેરા ગરબાડા જેસાવાડા સંતરામપુર મોઢેરા ગરબાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ? પેરિસ જિનિવા ન્યૂયોર્ક રોમ પેરિસ જિનિવા ન્યૂયોર્ક રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ? તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ? ચંદ્રેશખરવિજયજી મહારાજ પાંડુરંગ આઠવલે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રેશખરવિજયજી મહારાજ પાંડુરંગ આઠવલે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP