GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મરાઠા શાસકોએ
મહારાણી મહાકુંવરબા
રાવ ખેંગારજી
મહારાણી અહલ્યાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
A મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. B આ જોડી 9 દિવસમાં કરી શકે છે, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો બે જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકશે ?

4 દિવસો
5 દિવસો
3 દિવસો
4(1/2) દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ?

પ્રોટીન સમૃદ્ધ
આર્થિક રીતે સદ્ધર
શુદ્ધ અને ભેળસેળ રહિત
પર્યાવરણ મૈત્રીપૂર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP