GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મરાઠા શાસકોએ
મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મહારાણી મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

દીવો કરો તો પણ અંધારું ન હટવું.
પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
અંધારામાં દીવો કરવો.
દિલમાં દીવો કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે ?

કેરો, ઈજિપ્ત
નૈરોબી, કેન્યા
જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ
જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ?

લામેટા સ્તરો
દિલ્હી સ્તરો
પ્લુટોનિક ખડકો
ડેક્કન ટ્રેપ ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP