GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી મહાકુંવરબા
મહારાણી અહલ્યાબાઈ
મરાઠા શાસકોએ
રાવ ખેંગારજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ?

પર્યાવરણ મૈત્રીપૂર્ણ
શુદ્ધ અને ભેળસેળ રહિત
આર્થિક રીતે સદ્ધર
પ્રોટીન સમૃદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ?

મીઠી ક્રાંતિ
કૃષ્ણ (કાળી) ક્રાંતિ
ભૂખરી ક્રાંતિ
રજત ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP