Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી મહાકુંવરબા
મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મરાઠા શાસકોએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ?

અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation)
એક્સ રે અને ગેમા કિરણો
ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation)
દૃશ્યમાન પ્રકાશ (visible light)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ?

પુનિતા અરોરા
શ્રીમતી મેનકા ગાંધી
વિજયા લક્ષ્મી પંડિત
કિરણ બેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP