GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું ?

થોમસ સ્મિથ
જેમ્સ લેન કાસ્ટર
સર ટોમસ રૉ
વિલિયમ હોકીન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ?

પંડિત ઓમકારનાથ ઠાકુર
બૈજુ બાવરા
ડાહ્યાભાઈ નાયક
શિવકુમાર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણથી પ્યારું હોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP