GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું ?

સર ટોમસ રૉ
થોમસ સ્મિથ
વિલિયમ હોકીન્સ
જેમ્સ લેન કાસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણથી પ્યારું હોવું.
માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?

કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી
કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી
ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP