સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ
કૈલાસનાથ કાત્જુ
બી.એમ. કૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

રાજઘાટ
શક્તિસ્થલ
અભયઘાટ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ?

ગામા કિરણો
બીટા કિરણો
આલ્ફા કિરણો
ક્ષ કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP