ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
આપેલ પૈકી કોઇ નહી
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

મોરધારના ડુંગરમાંથી
આરાસુરના ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી
આંબા ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

એમ.એસ. યુનિવર્સિટી
લેડી વિલ્સન મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ બંને
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

જિનેશ્વરસૂરી
દેવચંદ્રસૂરી
હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP