ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? ગુલામ સૂફી સંત સુલ્તાન ન્યાયાધીશ ગુજરાતના સુલ્તાન ગુલામ સૂફી સંત સુલ્તાન ન્યાયાધીશ ગુજરાતના સુલ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપાના નેતૃત્વ હેઠળ 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના ક્યાં થઈ ? ડાંગ સાબરકાંઠા છોટા ઉદેપુર દાહોદ ડાંગ સાબરકાંઠા છોટા ઉદેપુર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ? આપેલ તમામ ચર્ટ જેસ્થર કેલ્સેડ આપેલ તમામ ચર્ટ જેસ્થર કેલ્સેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ વીર નર્મદ ઉમાશંકર જોષી ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ વીર નર્મદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP