ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી.
2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું.
3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી.
4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 4
1, 2, 3, 4
1, 3, 4
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આપેલ પૈકી કોઇ નહી
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

ઇન્દુમતીબહેન શેઠ
પૂર્ણિમાબેન પકવાસા
સી.એન. શાહ
મીઠુબહેન પિટીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

મુંજાલ મહેતા
શાંતુ મહેતા
સજ્જન મંત્રી
કેશવમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP