ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ?

વડનગર
વઢવાણ
ખંભાલીડા
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

રણછોડભાઈ દવે
કરસનદાસ મૂળજી
દુર્ગારામ મહેતા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP