ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

ગોવિંદરાજ
કુમારપાળ
વસ્તુપાળ
નાગભટ્ટ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

વિકાસગૃહ
વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ
સહયોગ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

સુખદેવ ત્રિવેદી
અંબાલાલ વ્યાસ
લક્ષ્મીદાસ
હરિભાઈ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP