કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ?

ગૃહમંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંરક્ષણમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ?

વાદળ ફાટવું
ભૂસ્ખલન
ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ
જ્વાળામુખીનું ફાટવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે –

એપીસેન્ટર (અધિકેન્દ્ર)
અર્થકવેક પોઈન્ટ
કોસ્મિક સેન્ટર
સાઈઝીમિક સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP