ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની સ્નેહરશ્મિની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? કરણઘેલો અભિમન્યુ આખ્યાન જીગર અને અમી રાજાધિરાજ કરણઘેલો અભિમન્યુ આખ્યાન જીગર અને અમી રાજાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? ખેડા અમદાવાદ સુરત ભરૂચ ખેડા અમદાવાદ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP