ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત વળાંક પગરવ આગમન સતત વળાંક પગરવ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? બહાદુરભાઈ વાંક દિલીપ રાણપુરા અશોક દવે પ્રફુલ્લ દવે બહાદુરભાઈ વાંક દિલીપ રાણપુરા અશોક દવે પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? મેરૂતુંગાચાર્ય કુમારપાળ હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય કુમારપાળ હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર કર્ણલોક દ્રોપદી લવલી પાનહાઉસ અકૂપાર કર્ણલોક દ્રોપદી લવલી પાનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP