ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? જનમટીપ ધરતીનો અવતાર મારી હૈયાસગડી ઋણાનુબંધ જનમટીપ ધરતીનો અવતાર મારી હૈયાસગડી ઋણાનુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નંદશંકર મહેતા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તલગાજરડા શિનોર વીરપુર તળાજા તલગાજરડા શિનોર વીરપુર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. સુરેશ દલાલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ સુરેશ દલાલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP