ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. દલપતરામ કે.એમ. મુનશી સી.સી.મહેતા જનક દવે દલપતરામ કે.એમ. મુનશી સી.સી.મહેતા જનક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. આલેખપટ રચનાબંધ રચનાબંધ & તીતડા ભાત તીતડા ભાત આલેખપટ રચનાબંધ રચનાબંધ & તીતડા ભાત તીતડા ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP