ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચં. ચી. મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મહેતા
ચુનીલાલ મડિયા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

સ્વામી આનંદ
ધર્માનંદ કોસંબી
વિનોબા ભાવે
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

વ્યક્તિની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP