ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ પહેલો વીર ધવલ કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો વીર ધવલ કુમારપાળ પિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? મહિપતરામ દલપતરામ કરશનદાસ મૂળજી નર્મદ મહિપતરામ દલપતરામ કરશનદાસ મૂળજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મહંમદ બેગડો નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP