ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? દ્વિરેફ કાન્ત સુંદરમ્ ઘાયલ દ્વિરેફ કાન્ત સુંદરમ્ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. દલપતરામ કે.એમ. મુનશી જનક દવે સી.સી.મહેતા દલપતરામ કે.એમ. મુનશી જનક દવે સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કલાપી મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ કલાપી મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP