ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રમેશ પારેખ
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

તારક મહેતા
મધુસૂદન પારેખ
કનૈયાલાલ મુનશી
ચીનુભાઈ પટવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પ્રવીણચંદ્ર મહારાજ
પુનિતમહારાજ
ગુણવંત શાહ
બટુક મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP