ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના નણંદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
કોકિલા - ચુનીલાલ મડિયા
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP