ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. રાજકોટ તારંગા ચાણસ્મા ભીલોડા રાજકોટ તારંગા ચાણસ્મા ભીલોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? પન્નાલાલ પટેલ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. કપડવંજ નવસારી સુરત વડોદરા કપડવંજ નવસારી સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. ડભોઈ શિનોઈ સુરત વઢવાણ ડભોઈ શિનોઈ સુરત વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP