ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રુસો ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી તારાબેન મોડક રુસો ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી તારાબેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? ઝેર તો પીધા છે જાણી જાણી દીપનિર્વાણ તુલસી ક્યારો સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપનિર્વાણ તુલસી ક્યારો સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ? મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? દામોદર બોટાદકર ન્હાનાલાલ કવિ સુંદરમ કવિ કલાપિ દામોદર બોટાદકર ન્હાનાલાલ કવિ સુંદરમ કવિ કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ સુંદરમ્ ન્હાનાલાલ કાન્ત પ્રદ્લાદ પારેખ સુંદરમ્ ન્હાનાલાલ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP