ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? નાગને બલરામને કૃષ્ણને નંદગોપને નાગને બલરામને કૃષ્ણને નંદગોપને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? વસંતવિજય અતિજ્ઞાન ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ વસંતવિજય અતિજ્ઞાન ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? રવિશંકર રાવળ નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP