ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મહેતા સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? મુક્તક ખંડકાવ્ય સોનેટ હાઈકુ મુક્તક ખંડકાવ્ય સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ? જીવરામ જોષી યશવંત મહેતા હરીશ નાયક ગિજુભાઈ બધેકા જીવરામ જોષી યશવંત મહેતા હરીશ નાયક ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP