ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો.

રઘુવીર ચૌધરી
વિષ્ણુ પંડ્યા
રાજેન્દ્ર શાહ
ભાગ્યેશ જ્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

મહાદેવભાઈ દેસાઈ
ચંદ્રવદન મેહતા
જયશંકર સુંદરી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

બારીબહાર
સ્વપ્નપ્રયાણ
છંદોલય
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

દિલીપ મોદી
દલપત પઢીયાળ
યોગેશ ગઢવી
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP