ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ? નટવરલાલ પટેલ નટવરલાલ પંડ્યા ચંદ્રકાન્ત પંડયા ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પટેલ નટવરલાલ પંડ્યા ચંદ્રકાન્ત પંડયા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અખો નરસિંહ મહેતા મીરાંબાઈ અસાઈત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 11 22 23 21 11 22 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? વેગણપુર ગંગાપુર આશાભીલપુર કર્ણપુર વેગણપુર ગંગાપુર આશાભીલપુર કર્ણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP