કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લિખિત 'અયોધ્યા' પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી અમિત શાહ
શ્રી વેંકૈયા નાયડુ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી દેવેન્દ્ર ફડણવીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ધ એલાયન્સ ફોર ઇન્ટરનેટ અફોર્ડેબિલિટી દ્વારા જારી અહેવાલ અનુસાર ભારતના કેટલા ટકા લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું છે ?

51.77%
75.78%
71.79%
69.77%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP