Talati Practice MCQ Part - 3 જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ? 1399 1299 1995 1196 1399 1299 1995 1196 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? ગુણવંત આચાર્ય જયંતિ દલાલ રસિકલાલ પરીખ ચંદ્રવદન મહેતા ગુણવંત આચાર્ય જયંતિ દલાલ રસિકલાલ પરીખ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ? હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદિશ જોષી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદિશ જોષી મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો 2-oct-2017 ના રોજ શનિવાર હોય તો 2-oct-2008ના રોજ કયો વાર હશે ? મંગળવાર શનિવાર શુક્રવાર સોમવાર મંગળવાર શનિવાર શુક્રવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો. શામળ પ્રેમાનંદ નાનાલાલ ગિરિધર શામળ પ્રેમાનંદ નાનાલાલ ગિરિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP