Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1399
1299
1995
1196

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ?

દર્શક સર્વનામ
સાપેક્ષ સર્વનામ
સ્વવાચક સર્વનામ
વ્યક્તિવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

હરીન્દ્ર દવે
રસિકલાલ પરીખ
જગદિશ જોષી
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો 2-oct-2017 ના રોજ શનિવાર હોય તો 2-oct-2008ના રોજ કયો વાર હશે ?

મંગળવાર
શનિવાર
શુક્રવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

શામળ
પ્રેમાનંદ
નાનાલાલ
ગિરિધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP