ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

પ્રેમાનંદ
નાકર
ભાલણ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

રવિશંકર રાવળ
નામદાર આગાખાન
હાજી મહમ્મદ અલ્લારખિયાએ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

કલા ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP