ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભાલણ
શામળ ભટ્ટ
પ્રેમાનંદ
ભોજો ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રવિશંકર વ્યાસ
ઇન્દુલાલ યાજ્ઞિક
રમણલાલ નીલકંઠ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP