ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતકુંભ
તેડાગર
અમૃતા
ઉપરવાસ કથાત્રયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કિસનસિંહ ચાવડા
ઝીણાભાઈ દેસાઈ
હરિકૃષ્ણ પાઠક
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP