ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યું ? જહાંગીર બાબર અકબર હુમાયુ જહાંગીર બાબર અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP