પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

45 દિવસ
60 દિવસ
90 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
વળતર આપી શકાય નહીં
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પંચાયતના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP