પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ? બબલભાઈ મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ભૂરીયા સ સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ બબલભાઈ મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ભૂરીયા સ સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ? ઉપસરપંચને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને તાલુકા પંચાયતને ઉપસરપંચને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને તાલુકા પંચાયતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ? રાજ્ય ફાયનાન્સ કમિશન રાજ્યના નાણાંમંત્રીશ્રી જિલ્લા આયોજન મંડળ રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્ય ફાયનાન્સ કમિશન રાજ્યના નાણાંમંત્રીશ્રી જિલ્લા આયોજન મંડળ રાજ્યના પંચાયતમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ? ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે અન્ના હજારે ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે અન્ના હજારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ? સરપંચ ગામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત ક્લાર્ક નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે સરપંચ ગામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત ક્લાર્ક નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP