પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વસ્તીની સંખ્યા
વિસ્તારની આવક
વિસ્તારનું ક્ષેત્રફળ
વિસ્તારમાં ઘરોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ?

યોગ્ય સત્તાધિકારીને
તાલુકા પંચાયતને
પંચાયત મંત્રીને
ઉપસરપંચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

અન્ના હજારે
શ્રી એસ.કે.ડે.
ઝીણાભાઈ દરજી
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે.

મામલતદાર કચેરી
સમાધાન પંચ
ન્યાયની સ્થાનિક અદાલત
ન્યાય પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP