પંચાયતી રાજ (Panchayati Raj)
"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ?

બળવંતરાય મહેતા
ગાંધીજી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ?

દેશી રાજ્યોનું એકીકરણ
ભારતનું બંધારણ
પંચાયતી રાજ
ભાષાવાર પ્રાંત રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો.

1લી માર્ચ, 1963
1લી એપ્રિલ, 1963
1લી ફેબ્રુઆરી, 1962
1લી જાન્યુઆરી, 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે.

ન્યાય પંચાયત
સમાધાન પંચ
ન્યાયની સ્થાનિક અદાલત
મામલતદાર કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા" તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

લોર્ડ કર્ઝન
લોર્ડ રીપન
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP