સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ નેમિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? કેસરી-સફેદ-લીલો સફેદ-લીલો-કેસરી લીલો-કેસરી-સફેદ સફેદ-લાલ-લીલો કેસરી-સફેદ-લીલો સફેદ-લીલો-કેસરી લીલો-કેસરી-સફેદ સફેદ-લાલ-લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધપૂડાની આડપેદાશ કઈ છે ? વિટામિન ગ્રીઝ શર્કરા મીણ વિટામિન ગ્રીઝ શર્કરા મીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દાદરગોટી કયા પાક સાથે સંકળાયેલ છે ? બાજરા ડાંગર મકાઈ જુવાર બાજરા ડાંગર મકાઈ જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP