સામાન્ય વિજ્ઞાન (General Science)
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ?

આભાસી અને ઉલટું
આભાસી અને ચત્તુ
વાસ્તવિક અને ઉલટું
વાસ્તવિક અને ચત્તુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
જમીન ગુણવત્તા સુધારવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
બાળકોનો ખોરાક બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નેત્રમણિનું કાર્ય શું છે ?

વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું.
યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું.
પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું.
વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

પ્લેનો - કોન્વેક્સ અરીસો
સાદો અરીસો
બહિર્ગોળ અરીસો
અંતર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP