સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

આપેલ તમામ
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ?

જનીનવિદ્યા
ઉત્ક્રાંતિવિદ્યા
વર્ગીકરણવિદ્યા
સજૈવવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP