સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

ઈન્સ્યુલીન
આલ્ડોસ્ટેરિન
એસ્ટ્રોજન
થાઈરોક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો

ગેલેલિયો
બેકન
વેસાલિયસ
કોપરનિકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
આપેલ તમામ
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP