GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 5,400
રૂ. 22,500
રૂ. 3,600
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાલીમનું કાર્ય નીચેના પર કેન્દ્રિત થાય છે.

આપેલ તમામ
કુશળતા વિકાસ
સંચાલન વિકાસ
વ્યવસ્થાતંત્ર વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે...

ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે.
કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય.
વેચાણ કરનાર સજાપાત્ર બને છે
ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

હૃદયરોગ
મગજની સર્જરી
ચામડીના રોગ
કિડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ?

ખેડા
અમદાવાદ
ગાંધીનગર
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP