પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

શંખ ઘોષ
રઘુવીર ચૌધરી
મહાશ્વેતા દેવી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ
રાજેન્દ્ર પ્રસાદ
ગોવિંદ વલ્લભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

સી. વી. રમન
આપેલ પૈકી એક પણ નહીં
રવીન્દ્રનાથ ટાગોર
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ?

મેન બુકર પ્રાઈઝ
યુનેસ્કો કલિંગ એવોર્ડ
આગાખાન એવોર્ડ
એબેલ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?

ગુજરાત પુરસ્કાર
શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP