પુરસ્કાર (Awards)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

શાસ્ત્રીય સંગીત
પત્રકારત્વ
સાહિત્ય
રંગમંચ લક્ષી કલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

જ્યોતીન્દ્ર વિદ્યાર્થી
વેણુગોપાલ પનીકર
કૈલાશ ખેર
કૈલાશ સત્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

ધનસુખલાલ મહેતા
રમણલાલ સોની
રમણલાલ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

1981 અને રૂ. 2,00,000
1971 અને રૂ. 1,00,000
1961 અને રૂ. 7,50,000
1961 અને રૂ. 5,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
સી. વી. રમન
અમર્ત્ય સેન
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP