પુરસ્કાર (Awards) સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ? ઈન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ મધર ટેરેસા ઈન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી મધર ટેરેસા ચંદાબેન શ્રોફ સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી મધર ટેરેસા ચંદાબેન શ્રોફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1996 1993 1995 1994 1996 1993 1995 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ખેતી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ટેકનોલોજી ખેતી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP