પુરસ્કાર (Awards)
રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ?

સિસ્ટર નિવેદિતા
મધર ટેરેસા
સુમતીબેન મોરારજી
ચંદાબેન શ્રોફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

એસ્થર ડેવિડ
અમૃતા પ્રીતમ
આશાપૂર્ણા દેવી
અમૃતા શેરગીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર
દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
રણજીતરામ સુવર્ણચંદ્રક
રણજીટ્રોફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?

અટલ બિહારી વાજપેયી
ડૉ.સી.એન.આર.રાવ
કપિલદેવ
લતા મંગેશકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP