પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
વળતર આપી શકાય નહીં
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બ્રિટીશ રાજ્યના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાય છે ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ રીપન
લોર્ડ મેયો
લોર્ડ માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

કલેકટર
રાજ્ય ચૂંટણી આયોગ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP