ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માર્કસ માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર માર્કસ માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ.વી. કુરિયન શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ.વી. કુરિયન શ્રી રામસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? વિવેકાનંદ મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી બી. આર. આંબેડકર વિવેકાનંદ મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP