ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ અગન પંખ મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગન પંખ મુસાફિર મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મના પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મના પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? વનરાજ ભાટિયા હોમાઈ વ્યારાવાલા કુમુદિની લાખિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ વનરાજ ભાટિયા હોમાઈ વ્યારાવાલા કુમુદિની લાખિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? મણીબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ મણીબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? જુગતરામ ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP