ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? રામસિંહ પરમાર ત્રિભુવનદાસ પટેલ એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન રામસિંહ પરમાર ત્રિભુવનદાસ પટેલ એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડૉ. અક્ષય અગ્રવાલ ડૉ. એ. આર. પાઠક પંકજ જાની હર્ષદ શાહ ડૉ. અક્ષય અગ્રવાલ ડૉ. એ. આર. પાઠક પંકજ જાની હર્ષદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ હોમી ભાભા નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ હોમી ભાભા નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP