ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

અરવિંદ ઘોષ
રવીન્દ્રનાથ ટાગોર
માનવેન્દ્રનાથ ટાગોર
અવનિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

ગૌતમ સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
અનસુયાબેન સારાભાઈ
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ?

પૂર્ણિમાબેન પકવાસા
ઈલાબેન ભટ્ટ
અનસુયાબેન સારાભાઈ
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
મહાત્મા ગાંધી
બાલ ગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

જુગતરામ
ઠક્કરબાપા
રવિશંકર મહારાજ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP