ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? હીરાલ્ડ લાસવેલ ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ યેઝેકેલ ડ્રોર હીરાલ્ડ લાસવેલ ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ યેઝેકેલ ડ્રોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ ગોધરા સંતરામપુર દાહોદ ઝાલોદ ગોધરા સંતરામપુર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP