ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? ફ્રેડરિક હઝબર્ગ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ ડૉ.વી. કુરિયન શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ ડૉ.વી. કુરિયન શ્રી મોતીભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દિગંત ઓઝા પિત્રોડા દિગંત મહેતા દેવાંગ મહેતા દિગંત ઓઝા પિત્રોડા દિગંત મહેતા દેવાંગ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP