Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

માઈકલ જુસીયસ
આર.સી. ડેવિસ
ફ્રેડરિક ટેલર
ફ્રેડરિક હઝબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

ઠક્કરબાપા
નાનાભાઈ ભટ્ટ
જુગતરામ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

અટલ બિહારી વાજપેયી
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.વિક્રમ સારાભાઈ
પંડિત જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".

મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
ઇન્દિરા ગાંધી
આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ?

શકુંતલા દેવી
રામાનુજ
રાજા રમન્ના
રાણી પાણીગ્રહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી
જમશેદજી તાતા
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP