ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ?

નડિયાદ
સુરત
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

નાનાભાઈ ભટ્ટ
રવિશંકર મહારાજ
ઠક્કરબાપા
જુગતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ?

દયારામ
દુર્ગારામ મહેતાજી
દલપતરામ
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

અનંતાનંદતીર્થ
અમૃતાનંદમીય દેવી
શ્રી શ્રી રવિશંકર
રજનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP