પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? બળવંતરાય મહેતા વિનોબા ભાવે ગાંધીજી જયપ્રકાશ નારાયણ બળવંતરાય મહેતા વિનોબા ભાવે ગાંધીજી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 2,3,4 1,2,3,4 1,2 અને 3 1,2,4 2,3,4 1,2,3,4 1,2 અને 3 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર ત્રણ માસે દર ચાર માસે દર બે માસે દર માસે દર ત્રણ માસે દર ચાર માસે દર બે માસે દર માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-C 243-B 243-A 243-D 243-C 243-B 243-A 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP