પંચાયતી રાજ (Panchayati Raj)
"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ?

વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

વિકાસ કમિશ્નર
રાજ્ય ચૂંટણી આયોગ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?
1) રિખવદાસ શાહ સમિતિ
2) ઝીણાભાઈ દરજી સમિતિ
3) ખોડોદાન ઝુલા સમિતિ
4) ડૉ.મિશ્રા સમિતિ

ફક્ત 1 અને 2
ફક્ત 2
ફક્ત 1
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

વિમાનની દુર્ઘટનાને કારણે
રોડ અકસ્માત
આત્મઘાતી હુમલાથી
હૃદયરોગના હુમલાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP