પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ?

જમ્મુ અને કાશ્મીર
પંજાબ
કેરળ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ?

ઝીણાભાઈ દરજી
સુરિન્દરકુમાર ડે
અન્ના હજારે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

પ્રથમ નાણાપંચથી
બંધારણના આરંભથી
73માં બંધારણ સુધારા બાદ
પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

કે. સી. પંત
જી. વી. કે. રાવ
એલ. એમ. સિંઘવી
એન. કે. પી. સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના કરવી જોઈએ ?

કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ
દ્વિ સ્તરીય
ત્રિસ્તરીય
એક સ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP